About Us

સવિનય નિવેદન જે અમોએ શ્રી જયદ્વારકાધીશ ગૌશાળા પાંજરાપોળ ચેરીટેબલ ટ્રસ્ટ રજી નં . ઈ - ૯૫૧ , જિલ્લો - દેવભૂમિદ્વારકા , ખંભાલિયા - દ્વારકા હાઈવે ઉપર ખંભાલિયાથી ૬ (છ) કિમી . દુર આવેલ છે - અમોએ આ ગૌશાળા પંદર વર્ષથી ચાલુ કરેલ છે. જેમાં ૧૦૦૦ ( એક હજાર ) ગાયો રહી શકે તેટલું બાંધકામ કરેલ છે. એટલે કે પાકા છાપરા , પાણી માટે અવેડા - કુંડીઓ તેમજ ચોમાસામાં ખાણદાણ તથા ઘાસચારો ખાઈ શકે તેવી પાકી ગમાણની વ્યવસ્થા રાખેલ છે. પાણી માટે -બોર કરાવેલ છે. જેમાં ચોવીસ કલાક પાણીની વ્યવસ્થા છે.

આપણી આ ગૌશાળામાં ખંભાલિયા તથા આજુબાજુના ગામોના તેમજ અન્ય જગ્યાએથી અપંગ , બીમાર તેમજ નિરાધાર પશુઓ આવે તેને રાખવામાં આવે છે... દર રવિવારે પશુ નિદાન કેમ્પ રાખવામાં આવે છે. જેમાં બીમાર પશુઓની ડોક્ટર મારફત સારવાર કરવામાં આવે છે. જેમાં અને બીમાર પશુઓને દવા વિ. આપવામાં આવે છે.

Read more

Facilities at DGST

Veterinary Service

Veterinary Services

Perodically health checkup of all cows.

Food Camp

Food Camp

Food Camp during Holi

Food to Cows

Food to Cows

We are providing Food to Cows daily.

Spacious to Accomodate many cows

Spacious Infrastructure

Spacious to Accomodate many cows